1.એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે.
પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે.
2.બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર.
3. અનુભવ એ એક એવો કાંસકો છે જે કુદરત આપણે ત્યારે જ આપે છે જયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે.
4. સમય ને જતા અને સંજોગો ને બદલાતા ક્યાં સમય જ લાગે છે !
એ તો સમય અને સંજોગો ની કળા છે
કે આપણે સમય ની સાથે વહી જઈએ છીએ
અને સંજોગો ની સાથે વણાઈ જઈએ છીએ . . . . . .
5. બેઈમાની અને ચાલાકી વડે મેળવેલા વૈભવ નો રૂઆબ અને માનપાન રેતી ના દીવાલ જેવા હોય છે. જે થોડીક હવા ફુકાય તો જમીન દોસ્ત થઇ જાય છે.
6. પડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી.
7. એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે .
પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે.
8. બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર.
9. સમય ને જતા અને સંજોગો ને બદલાતા ક્યાં સમય જ લાગે છે !
એ તો સમય અને સંજોગો ની કળા છે
કે આપણે સમય ની સાથે વહી જઈએ છીએ
અને સંજોગો ની સાથે વણાઈ જઈએ છીએ . . . . . .
10. સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.
11. ભૂલ કરે તેને માણસ કહેવાય
ભૂલ સુધારે તેને મોટો માણસ કેહવાય અને
જે ભૂલ સ્વીકારી લે તેને ભગવાનનો માણસ કેહવાય.
12. જીતવાની સૌથી વધારે મઝા ત્યારે આવે છે જયારે
બધા તમારી હાર ની રાહ જોઇને બેઠા હોય.
13. અધીરો છે ઈશ્વર તમને બધું આપવા , પણ તમે ચમચી લઈને ઉભા છો દરિયો માંગવા….
14.જીતવાની સૌથી વધારે મઝા ત્યારે આવે છે જયારે
બધા તમારી હાર ની રાહ જોઇને બેઠા હોય.
15. બધું જ સમજવા ની જિંદગી માં કોશીશ ન કરશો. કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી..પણ સ્વીકારી લેવાની હોય છે……
16. જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,
તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.
17.
બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે
એ જ મોટી સફળતા.
18.
જીવનમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો કે
આપણા બાળક નો આત્મવિશ્વાસ વધારવા માટે બીજાના દાખલા ન આપવા પડે.
19.
શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ પણ,
પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે.
2.બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર.
3. અનુભવ એ એક એવો કાંસકો છે જે કુદરત આપણે ત્યારે જ આપે છે જયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે.
4. સમય ને જતા અને સંજોગો ને બદલાતા ક્યાં સમય જ લાગે છે !
એ તો સમય અને સંજોગો ની કળા છે
કે આપણે સમય ની સાથે વહી જઈએ છીએ
અને સંજોગો ની સાથે વણાઈ જઈએ છીએ . . . . . .
5. બેઈમાની અને ચાલાકી વડે મેળવેલા વૈભવ નો રૂઆબ અને માનપાન રેતી ના દીવાલ જેવા હોય છે. જે થોડીક હવા ફુકાય તો જમીન દોસ્ત થઇ જાય છે.
6. પડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી.
7. એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે .
પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે.
8. બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર.
9. સમય ને જતા અને સંજોગો ને બદલાતા ક્યાં સમય જ લાગે છે !
એ તો સમય અને સંજોગો ની કળા છે
કે આપણે સમય ની સાથે વહી જઈએ છીએ
અને સંજોગો ની સાથે વણાઈ જઈએ છીએ . . . . . .
10. સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.
11. ભૂલ કરે તેને માણસ કહેવાય
ભૂલ સુધારે તેને મોટો માણસ કેહવાય અને
જે ભૂલ સ્વીકારી લે તેને ભગવાનનો માણસ કેહવાય.
12. જીતવાની સૌથી વધારે મઝા ત્યારે આવે છે જયારે
બધા તમારી હાર ની રાહ જોઇને બેઠા હોય.
13. અધીરો છે ઈશ્વર તમને બધું આપવા , પણ તમે ચમચી લઈને ઉભા છો દરિયો માંગવા….
14.જીતવાની સૌથી વધારે મઝા ત્યારે આવે છે જયારે
બધા તમારી હાર ની રાહ જોઇને બેઠા હોય.
15. બધું જ સમજવા ની જિંદગી માં કોશીશ ન કરશો. કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી..પણ સ્વીકારી લેવાની હોય છે……
16. જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,
તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.
17.
બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે
એ જ મોટી સફળતા.
18.
જીવનમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો કે
આપણા બાળક નો આત્મવિશ્વાસ વધારવા માટે બીજાના દાખલા ન આપવા પડે.
19.
શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ પણ,
દીશાઓ તો ભુલો કરવાથી જ મળે છે.
20.
ભાગ્ય ને બીજી પેઢી નથી હોતી અને
ભાગ્ય ને બીજી પેઢી નથી હોતી અને
પુરુષાર્થ ને આખો વંશ હોય છે.
21.
શબ્દો મફત છે પરંતુ,
તેને વાપર્યા પછી
કીમત ચૂકવવી પડે છે.
શબ્દો મફત છે પરંતુ,
તેને વાપર્યા પછી
કીમત ચૂકવવી પડે છે.
22.
કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી,
વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી.
23.
જિંદગી ની કસોટી ના કોઈ ગુણાંક નથી હોતા સાહેબ,
જિંદગી ની કસોટી ના કોઈ ગુણાંક નથી હોતા સાહેબ,
કોઈ તમને દિલ થી યાદ કરે તો સમજી લેજો કે પાસ થઈ ગયા.
24.
બધા દિવસો 'સારા' નહી મળે પણ,
દરેક દિવસમાં 'સારું' કંઇક તો મળશે.
બધા દિવસો 'સારા' નહી મળે પણ,
દરેક દિવસમાં 'સારું' કંઇક તો મળશે.
25.
દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી,
પણ, કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે,
તો એં સફળતા થી કઈ કમ નથી.
દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી,
પણ, કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે,
તો એં સફળતા થી કઈ કમ નથી.
26. જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
27. આજનો પુરુષાર્થ આવતી કાળનું ભાગ્ય છે.
28.
મેહનત-કોઈ પણ કામમાં સફળતા માટે પુરુષાર્થ,પરિશ્રમ
કરવા મન મક્કમ હોવુ જરુરી છે.મનમાં કોઈ અવઢવ હોય અને કામ કરો તો તેમા અનેક
શંકા ઉભી થાય છે.
દક્ષતા-જે કામ શરુ કરો તેમાં પહેલા તેની સાથે જોડાયેલ જ્ઞાન અને અનુભવ જરુર લો એટલે કે કાર્ય- કુશળતા વગર સફળતાની રાહ મુશ્કેલ હોય છે.
ધૈર્ય-કામ દરમ્યાન વિચારો અને ભાવનાઓ પર કાબુ રાખો.કોઈ પણ કામ ઉત્તેજનામાં બગડી શકે છે.
સંયમ-કામમાં સારા જ નહી પણ કયારેક નરસા પરિણામ પણ મળે છે.માટે માનસિક સંયમ રાખો તો સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
સાવધાની-દરેક કામમાં પ્રતિયોગીતા,પ્રતિસ્પર્ધા કે પ્રતિદ્વંદિતાનો સામનો જરુર કરો.નુકસાનથી બચવા માટે દરેક કદમ પર આસપાસના માહોલ અને બીજાના ગુણ-દોષ પર નજર રાખો.
સ્મૃતિ-કામમાં થયેલી પાછળની ભુલોને ફરીથી ન દોહરાવો.તમારા લક્ષ્યને યોદ રાખો.ખોટા અનુભવોને ભુલી આગળ વધો.
વિચાર-ભુતકાળ,વર્તમાન અને ભવિષ્યને સામે રાખી સમજથી કામ કરો.
29.
આજની આપણી સમસ્યાઓ એ કાંઈ આજની જ ઉપજ નથી હોતી.
આવી સમસ્યાઓ તો ભુતકાળમા કરાયેલા ગલત કાર્યોનુ જ પરીણામ હોય છે.
30. આપણા લક્ષ્ય ને એટલું ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે.
31. જો ફીકર રહેતી હોય જીવનને માણવાની, તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે. કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે.
32. ઘણા લોકો કોઈ પણ કામ કરવા જતા પહેલા મનમાં એવી આશા લઈને જાય છે કે જો હું તેમનું આ કામ કરી દઈશ તો તેઓ મને કઈક આપશે.
પરંતુ આપણે આશા રાખ્યા વિના એવો વિચાર કરવો જોઈએ કે જો આ કામમાં કંઈ જરૂર પડશે તો હું તેની મદદ કરીશ . આવી ભાવના રાખનારને સફળતા મળે છે.
33. દ્રઢ નિશ્ચયથી કરેલો એક સંકલ્પ જીવનના સફળતાના દરવાજા પર લાગેલા તાળાને ખોલવા માટેની ચાવી છે.
34. કોઈ સારો વિચાર પણ કામમાં નથી આવતો, જો તમે તેના પર કોઈ કામ ના કરો તો.
35. વ્યક્તિ ના જીવન માં કોઈપણ કાર્ય, સમર્પણ ભાવ વિના સફળ થતું નથી.
દક્ષતા-જે કામ શરુ કરો તેમાં પહેલા તેની સાથે જોડાયેલ જ્ઞાન અને અનુભવ જરુર લો એટલે કે કાર્ય- કુશળતા વગર સફળતાની રાહ મુશ્કેલ હોય છે.
ધૈર્ય-કામ દરમ્યાન વિચારો અને ભાવનાઓ પર કાબુ રાખો.કોઈ પણ કામ ઉત્તેજનામાં બગડી શકે છે.
સંયમ-કામમાં સારા જ નહી પણ કયારેક નરસા પરિણામ પણ મળે છે.માટે માનસિક સંયમ રાખો તો સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
સાવધાની-દરેક કામમાં પ્રતિયોગીતા,પ્રતિસ્પર્ધા કે પ્રતિદ્વંદિતાનો સામનો જરુર કરો.નુકસાનથી બચવા માટે દરેક કદમ પર આસપાસના માહોલ અને બીજાના ગુણ-દોષ પર નજર રાખો.
સ્મૃતિ-કામમાં થયેલી પાછળની ભુલોને ફરીથી ન દોહરાવો.તમારા લક્ષ્યને યોદ રાખો.ખોટા અનુભવોને ભુલી આગળ વધો.
વિચાર-ભુતકાળ,વર્તમાન અને ભવિષ્યને સામે રાખી સમજથી કામ કરો.
29.
આજની આપણી સમસ્યાઓ એ કાંઈ આજની જ ઉપજ નથી હોતી.
આવી સમસ્યાઓ તો ભુતકાળમા કરાયેલા ગલત કાર્યોનુ જ પરીણામ હોય છે.
30. આપણા લક્ષ્ય ને એટલું ઉચ્ચ બનાવી દો કે વ્યર્થ માટે સમય જ ના વધે.
31. જો ફીકર રહેતી હોય જીવનને માણવાની, તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે. કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે.
32. ઘણા લોકો કોઈ પણ કામ કરવા જતા પહેલા મનમાં એવી આશા લઈને જાય છે કે જો હું તેમનું આ કામ કરી દઈશ તો તેઓ મને કઈક આપશે.
પરંતુ આપણે આશા રાખ્યા વિના એવો વિચાર કરવો જોઈએ કે જો આ કામમાં કંઈ જરૂર પડશે તો હું તેની મદદ કરીશ . આવી ભાવના રાખનારને સફળતા મળે છે.
33. દ્રઢ નિશ્ચયથી કરેલો એક સંકલ્પ જીવનના સફળતાના દરવાજા પર લાગેલા તાળાને ખોલવા માટેની ચાવી છે.
34. કોઈ સારો વિચાર પણ કામમાં નથી આવતો, જો તમે તેના પર કોઈ કામ ના કરો તો.
35. વ્યક્તિ ના જીવન માં કોઈપણ કાર્ય, સમર્પણ ભાવ વિના સફળ થતું નથી.
No comments:
Post a Comment